કબીર સાહેબ અને ધર્મદાસ
ધર્મદસ વૈષ્ણવ હતા અને ઠાકુર પૂજા કરતા હતા. મૂર્તિપૂજાના કૃમિમાં ધર્મદાસ મથુરામાં આવ્યા હતા. જ્યાં તેઓ કબીરસાહેબ ને મળ્યા હતા ધર્મદાસ એક દયાળુ વ્યક્તિ હતા અને એક પવિત્ર જીવન જીવે છે. અતિશય સંપત્તિ પછી પણ, અહંકારે તેમને સ્પર્શ કર્યો નહોતો. તેઓ પોતાના હાથથી પોતાનું રસોઇ બનાવતા બળતણ વાપરવા પહેલા લાકડાને ધોઈને ઉપયોગ લેતા પવિત્રતા માટે.
એક વખત જ્યારે મથુરામાં ધર્મદાસ ભોજન તૈયાર કરતાં હતા ત્યારે ત્યાં કબીર સાહેબ આવેલા અને રસોઈ માટે જે લાકડા વપરાતા હતા તે લાકડમથી અસંખ્ય કીડીઓ બાર આવવા મંડી. ધર્મદાસ મહાત્માની નજર પડતાં તેમણે તરત આગમથી લાકડું બારું ખેશિલીધુ, અન કીડીઓન બળતા બસવી લીધી. તેમને ઘણુય દુખથયું અને આકુળ વ્યાકુળ થવા માંડ્યા જે કીડીઓ આગમાં હળકી ગઈ હતી એના બારમાં ધરામદાસ ને ખૂબ પસ્તાવો થવા માંડ્યો. વિશારમાં પડીગયા અને આત્મો દુખી થઈડયો અને આખોદિવસ કાય ખાધું પીધું પણ નહીં. એને એવું થયું કે ખાવાનું બનાવતી વખતે આટલી કીડીઓ મરી ગઈ તો આ કેમ ખાવું. અને કોક ભૂખ્યા સાધુ સંત ને આ ખાવાનું ખવડાવવાનો વિશાર કર્યો. ખાવાનું ફેકાય પણ નઇ તોય પાપ લાગ. ઇ ખાવાનું લાઇન ધરામદાસ બાર આવ્યા તો ન્યા એક ધાટાઘોર જાડવા નિષે કબીર સાહેબ આસન નાખી બેઠા હતા. અને ધર્મદાસ એમને ભોજન જમવાનો આગ્રહ કર્યો અને કબીર સાહેબે સવાલ પુશયો. કે કા ધરામદાસ આટલી બધી કિડીમરીગય ઈનું પાપ મારી માથે હૂકામ નાખસ. અને બોલ્યા તું જે મૂર્તિની પુજા કરેસે એ ઠાકોરને પુશી લેવું તુને કે આના અંદર કીડિયું છે. ધર્મદાસ આચર્ય ચકિત થઈ ગયા કે આ બધી મારી વ્યક્તિગત વાત કેમ જાણી ગયા. અને વધુ આશ્ચર્ય તો જે કીડીઓ મરેલી હતી ઇ જીવત્યુ ખાવનામથી બારી આવવા માંડ્યુ એમાં ધરમદસને થયું કે આ વળી હું મરેલી કિડયું જીવતી કેમ થઈ. કબીર સાહેબને કહ્યું કે હે મહાપુરુષ જો મને ભગવાન સાથે વાતચીત કરતાં આવડતી હોટ તો હું આ કિડયુને મરવા દવ ખરો. કબીર સાહેબે પાપના શોકમાં ડૂબેલા ધર્મદાસને અધ્યાત્મિક જ્ઞાન દિયા અને ઘણા રહસ્યો સમજાવ્યા. ધરામદાસ અમને કબીર સાહેબને એમનો પરિચય પુશયો તો કબીર સાહેબ બોલ્યા નામ મારૂ કબીર છે. અને હું અમરલોકનો વાસી છું. આટલું કહીને કબીરસાહેબ અંતર ધ્યાન થઈગયા.
પછી ધાણાય દિવસથી ધરામદાસ કબીરજીને ગોતવામાંડયા પણ ક્યાય કબીરજી મળ્યા નહીં અને એમની સ્થિતિ પાગલ જેવી થવા લાગી તો ધર્મદસના પત્ની તેવો કહેવા લાગ્યાકે તેમને ગોતવા સરળ છે. તમે કેમ વ્યાકુળ થાવસો. જેમ કીડી મકોડાં ગળને ગોતતા ગોતતા સ્વયમ આવિજય એમ . તો દર્મદાસ બોલ્યા તારો હું કેવનો મતલબ મને હમજતો નથી.
તેમની પત્નીએ કહ્યું - ભંડારા કરવો . દાન કરવો હજારો સંતો આપણે દ્વારે આવશે જ્યારે તે સાધુ તમને દેખાય એટલે ઓળખી લેજો
ધરમદાસ ને આ વાત યોગ્ય લાગી અને તે જ કરવાનું શરૂ કર્યું. તેઓ તેમની તમામ મિલકત ખર્ચવા લાગ્યા સાધુ સંતો આવવા લાગ્યા પણ તે ઋષિ (કબીર) ન મળ્યો.
પશી એમની ખોજતો સાલું હતી અને એક વખત પાસા કબીર સાહેબ ના દર્શન થયા પાશી ધર્મદાસે કહ્યું મે તમને તે દિવસથી બહુ શોધ્યા પણ તમારી ક્યાથી સમાચાર નો મળ્યા. તો કબીર સાહેબ બોલ્યા અરે તું મને નતો ગોતતો હતો. તું કીડી મકોડાને ગોતતો હતો. આ જવાબ હાભળીને ધર્મદાસને પોતાની મૂર્ખતાનું ભાન થયુ. અને કબીરજી બોલ્યા કે તું ભાગ્યશાળી સો જે તુએ મને પાસો ઓળખી લીધો. હવે તું જરા ધીરજ ધારણ કર હું સમય આવતા તને જન્મ મૃત્યુ માઠી મુક્ત થવાનો સતમાર્ગ બતાવીશ. પછી દર્મદાસ એમને બાંધવગઢ કબીરજીને થોડા દિવસ સાથે લાઈગયા અને સમય આવતાની સાથે ધર્મદાસ અને તેમના પત્નીને અભય દાન આપ્યું અને ઇસ્વર ની ઓળખાણ કરવી..
🌹ધન્ય ધની ધરામદાસ
🌹 જય કબીર સાહેબ
🌹
🌹જય જીવણ સાહેબ
🌹 જય ગુરુદેવ
KABIR SAHBE AND DHARAM DAS
🌹
ધર્મદસ વૈષ્ણવ હતા અને ઠાકુર પૂજા કરતા હતા. મૂર્તિપૂજાના કૃમિમાં ધર્મદાસ મથુરામાં આવ્યા હતા. જ્યાં તેઓ કબીરસાહેબ ને મળ્યા હતા ધર્મદાસ એક દયાળુ વ્યક્તિ હતા અને એક પવિત્ર જીવન જીવે છે. અતિશય સંપત્તિ પછી પણ, અહંકારે તેમને સ્પર્શ કર્યો નહોતો. તેઓ પોતાના હાથથી પોતાનું રસોઇ બનાવતા બળતણ વાપરવા પહેલા લાકડાને ધોઈને ઉપયોગ લેતા પવિત્રતા માટે.
એક વખત જ્યારે મથુરામાં ધર્મદાસ ભોજન તૈયાર કરતાં હતા ત્યારે ત્યાં કબીર સાહેબ આવેલા અને રસોઈ માટે જે લાકડા વપરાતા હતા તે લાકડમથી અસંખ્ય કીડીઓ બાર આવવા મંડી. ધર્મદાસ મહાત્માની નજર પડતાં તેમણે તરત આગમથી લાકડું બારું ખેશિલીધુ, અન કીડીઓન બળતા બસવી લીધી. તેમને ઘણુય દુખથયું અને આકુળ વ્યાકુળ થવા માંડ્યા જે કીડીઓ આગમાં હળકી ગઈ હતી એના બારમાં ધરામદાસ ને ખૂબ પસ્તાવો થવા માંડ્યો. વિશારમાં પડીગયા અને આત્મો દુખી થઈડયો અને આખોદિવસ કાય ખાધું પીધું પણ નહીં. એને એવું થયું કે ખાવાનું બનાવતી વખતે આટલી કીડીઓ મરી ગઈ તો આ કેમ ખાવું. અને કોક ભૂખ્યા સાધુ સંત ને આ ખાવાનું ખવડાવવાનો વિશાર કર્યો. ખાવાનું ફેકાય પણ નઇ તોય પાપ લાગ. ઇ ખાવાનું લાઇન ધરામદાસ બાર આવ્યા તો ન્યા એક ધાટાઘોર જાડવા નિષે કબીર સાહેબ આસન નાખી બેઠા હતા. અને ધર્મદાસ એમને ભોજન જમવાનો આગ્રહ કર્યો અને કબીર સાહેબે સવાલ પુશયો. કે કા ધરામદાસ આટલી બધી કિડીમરીગય ઈનું પાપ મારી માથે હૂકામ નાખસ. અને બોલ્યા તું જે મૂર્તિની પુજા કરેસે એ ઠાકોરને પુશી લેવું તુને કે આના અંદર કીડિયું છે. ધર્મદાસ આચર્ય ચકિત થઈ ગયા કે આ બધી મારી વ્યક્તિગત વાત કેમ જાણી ગયા. અને વધુ આશ્ચર્ય તો જે કીડીઓ મરેલી હતી ઇ જીવત્યુ ખાવનામથી બારી આવવા માંડ્યુ એમાં ધરમદસને થયું કે આ વળી હું મરેલી કિડયું જીવતી કેમ થઈ. કબીર સાહેબને કહ્યું કે હે મહાપુરુષ જો મને ભગવાન સાથે વાતચીત કરતાં આવડતી હોટ તો હું આ કિડયુને મરવા દવ ખરો. કબીર સાહેબે પાપના શોકમાં ડૂબેલા ધર્મદાસને અધ્યાત્મિક જ્ઞાન દિયા અને ઘણા રહસ્યો સમજાવ્યા. ધરામદાસ અમને કબીર સાહેબને એમનો પરિચય પુશયો તો કબીર સાહેબ બોલ્યા નામ મારૂ કબીર છે. અને હું અમરલોકનો વાસી છું. આટલું કહીને કબીરસાહેબ અંતર ધ્યાન થઈગયા.
પછી ધાણાય દિવસથી ધરામદાસ કબીરજીને ગોતવામાંડયા પણ ક્યાય કબીરજી મળ્યા નહીં અને એમની સ્થિતિ પાગલ જેવી થવા લાગી તો ધર્મદસના પત્ની તેવો કહેવા લાગ્યાકે તેમને ગોતવા સરળ છે. તમે કેમ વ્યાકુળ થાવસો. જેમ કીડી મકોડાં ગળને ગોતતા ગોતતા સ્વયમ આવિજય એમ . તો દર્મદાસ બોલ્યા તારો હું કેવનો મતલબ મને હમજતો નથી.
તેમની પત્નીએ કહ્યું - ભંડારા કરવો . દાન કરવો હજારો સંતો આપણે દ્વારે આવશે જ્યારે તે સાધુ તમને દેખાય એટલે ઓળખી લેજો
ધરમદાસ ને આ વાત યોગ્ય લાગી અને તે જ કરવાનું શરૂ કર્યું. તેઓ તેમની તમામ મિલકત ખર્ચવા લાગ્યા સાધુ સંતો આવવા લાગ્યા પણ તે ઋષિ (કબીર) ન મળ્યો.
પશી એમની ખોજતો સાલું હતી અને એક વખત પાસા કબીર સાહેબ ના દર્શન થયા પાશી ધર્મદાસે કહ્યું મે તમને તે દિવસથી બહુ શોધ્યા પણ તમારી ક્યાથી સમાચાર નો મળ્યા. તો કબીર સાહેબ બોલ્યા અરે તું મને નતો ગોતતો હતો. તું કીડી મકોડાને ગોતતો હતો. આ જવાબ હાભળીને ધર્મદાસને પોતાની મૂર્ખતાનું ભાન થયુ. અને કબીરજી બોલ્યા કે તું ભાગ્યશાળી સો જે તુએ મને પાસો ઓળખી લીધો. હવે તું જરા ધીરજ ધારણ કર હું સમય આવતા તને જન્મ મૃત્યુ માઠી મુક્ત થવાનો સતમાર્ગ બતાવીશ. પછી દર્મદાસ એમને બાંધવગઢ કબીરજીને થોડા દિવસ સાથે લાઈગયા અને સમય આવતાની સાથે ધર્મદાસ અને તેમના પત્નીને અભય દાન આપ્યું અને ઇસ્વર ની ઓળખાણ કરવી..






KABIR SAHBE AND DHARAM DAS
🌹
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો